..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Friday, September 14, 2007

..*.. Ode to Lord Bahmha ..*..



Goddess Shree Saraswati sings an ode to Lord Brahma

આ મારી એક્દમ પ્રિય મુવી ક્લિપ છે..! શ્રી સરસ્વતી દેવી નાં શ્રી મુખ માં થી એક પછી એક પ્રગટ થઇ રહેલ સા..રે..ગા..મા..પા..ધા..ની...એ સાત સૂરો રૂપી અપ્સરાઓ નું સપ્તક જ્યારે શ્રી બ્રહ્માજી ને શત-શત પ્રાણમ કરી વંદના કરે છે એ દ્રશ્ય જ અદભુત છે..!..

Thursday, September 13, 2007

..*.. Nindiya se jaagi ..*..





કોકીલ કંઠી લતાજી નાં મધુર સ્વર માં આ રચના તથા મંત્ર મુગ્ધ કરી દેનાર સંગીત સાથે રચાયેલી આ સરગમ વિષે કંઇ પણ લખવા કરતાં એને મુગ્ધ થઇ ને સાંભળ્યા જ કરવા નું વધારે ગમે છે..!

..*.. Sangeet ..*.. (1)

ગુજરાતી સાહિત્ય એકેડ્મી દ્વારા પ્રાપ્ત થયેલ ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ નું પ્રથમ પારિતોષિક અને રોકડ ઇનામ વિજેતા ગ્રંથ .." સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ " માં થી સાભાર ..

( ડો. કલાભાઈ પિંગળશીભાઈ ગઢવી સ્મૃતિગ્રંથનું, લક્ષ્મણભાઈ પિંગળશીભાઈ ગઢવી રચીત પુસ્તક ) માં થી આ માહિતી મોક્લવા બદલ મિત્ર શ્રી કપિલ દવે નો ખુબ ખુબ આભાર..

*

અત્રે પ્રસ્તુત છે થોડી સંગીત વિષયક માહિતી...

મહાત્મા ગાંધીજીએ સંગીત વિશે કહ્યું છે કે : " સંગીતે મને શાંતી આપી છે; વિકલ અવસ્થામાં સંગીતે મારું મસ્તક ઠંડુ કર્યું છે, ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરવામાં સહાયતા આપી છે. સાધારણ રીતે જે વાત મગજમાં ન બેસે તે સંગીત દ્વારા હ્રદય સોંસરવી ઉતરે છે." ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરનાં મતે " સંગીત એજ સૌંદર્યનું સાકાર અને સજીવ સ્વરરૂપ છે." યાજ્ઞવલ્કય સ્મૃતિમાં જણાવ્યા પ્રમાણે સંગીત મોક્ષ પ્રાપ્તિનું સાધન મનાયું છે. સંગીત એ ધ્વનિપ્રધાનકલા છે. સંગીતનાં સૌંદર્યનો, માધુર્યનો આધાર સ્વર છે. સ્વરનું મૂળ, નાદ અથવા ધ્વનિ છે. નાદનાં અનાહત અને આહત એમ બે મુખ્ય પ્રકાર છે. અનાહત નાદ યોગવિદ્યા ની સાધના દ્વારા આઘાત વગર ઉત્પન્ન થાય છે. કોઈપણ વસ્તુનાં આઘાતથી કંપનદ્વારા ઉત્પન્ન થતો ધ્વનિને આહતનાદ કહેવામાં આવે છે. જે સાંભળી શકાય છે. તેનાં આંદોલનની સંખ્યા દર સેકન્ડે ૨૪૦ છે. સંગીતમય સ્વર માટે ઓછામાં ઓછી ૪૦ આંદોલનની સંખ્યા જરૂરી મનાઈ છે. ગાયન,વાદન અને નર્તન માટે સંગીતનું જ્ઞાન અનિવાર્ય મનાયું છે. એથી એનો પ્રાથમિક પરીચય સંક્ષિપ્તમાં પ્રસ્તુત છે.

વ્યાખ્યાઃ સંગીતની વ્યાખ્યાઓ આ પ્રમાણે મળે છે.

(૧) સંગીત એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. સમ્+ગીત, સમનો અર્થ સમાન-બરાબર રીતથી અને ગીતનો અર્થ છે ગાવું, અર્થાત ઉત્તમ રીતે ગાવું એનું નામ સંગીત. 'સમ્યક પ્રકારેણ ગીયતે ઈતિ સંગીત'.

(૨) મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમાં "ગીતં, વાદ્યં નર્તન ચ ત્રયં સંગીતમુચ્યતે" ગીત, વાજિંત્ર અને નૃત્ય એ ત્રણેય મળીને 'સંગીત' કહેવાય છે. પંડીત દામોદરકૃત સંગીતદર્પણમાં વિશેષમાં કહ્યું છે કેઃ "ગીત વાદિન નૃત્યાંના રકિતઃ સાધારણો ગુણઃ અતો રકિતવિહીનં યત્ન તત સંગીતમ ઉચ્યત" અર્થાત ગીત, વાદ્ય્ અને નૃત્ય ત્રણેયનો સામાન્ય ગુણ મનોરંજન છે. આથી સંગીતમાં રક્તિગુણ અનિવાર્ય છે.

(૩) ભરતમુનિએ ભરતનાટયશાસ્ત્રમાં "ગાંધર્વ ત્રિવિધં વિધાત સ્વરતાલપદાત્મકમ્ !" અર્થાત્ સ્વરાત્મક, તાલાત્મક તથા પદાત્મક એટલે સંગીત. એ રીતે સંગીતની વ્યાખ્યા આપી છે.

(૪) શ્રીરામપ્રસાદ પ્ર. બક્ષી સંગીતની વ્યાખ્યા આપતાં જણાવે છે કેઃ " સંગીત એટલે માનવ કંઠમાંથી કે વાદ્યમાંથી ઉત્પન્ન રાસબધ્ધ લયયુક્ત અને તાલબંધ સ્વરલીલા."

( વધુ આવતા અંકે )

Tuesday, September 04, 2007

..*.. Happy Janmashtami ..*..


* जन्माष्टमी के महाऊत्सवो की खुब खुब बघाई ! *
*
..Jan-mash-tami Utsav, is very important day in Pushti Marg. The reason it is important, is very simple. It is the Praghtya (appearance) of Bhagwan Shri Krishna on the always pious land of Bharat Bhumi (India), Braj Bhumi - Gokul in particular.
Not only for Pusti Marghiya Vaishnava’s, but for all Vedic Religious believers. They all celebrate this day. Shri Krishna is Purna Purshotam Bhagwan and every Vaishanav must celebrate this day with all his love and devotion.
*
In order to bless his beloved Bhakts (devotees) Purna Purshotam Bhagwan Shri Krishna took Pra-gha-tiya in the house of Shri Nandrai-ji in Shri Madh Gokul.
*
Nand-Maha-Ustav - Jan-mash-tami’s A-nand Maha-ustav. Maha-pra-bhu-ji Shri Vallabh celebrated Jan-mash-tami’s A-nand Maha-ustav.
*
First time in Kashi in the house of Seth Shri Purshotam-ji where all Devi-jeevas enjoyed the shak-shat (physically) Darshan of Shri Krishna. On Jan-mash-tami’s a-nand Maha-ustav day Shri Nandai-ji, Shri Yashoda-ji, appeared and gave their Dar-shan and enjoyed the Nand-Maha-Ustav. At the time of going back they asked Acha-riya-charan Shri Vallabh to ask Var-daan (boon), Shri Vallabh said “from now onward you should not appear in person, during Nand-Maha-Ustav day. On the Nand-Maha-Ustav day, the one who is dressed as Shri Nand and Shri Yashodha-ji, you can enter in them as Aa-vesh (influenced form)”. Even today Shri Vallabh-kul Balaks dress themselves as Shri Nandji and Shri Yashoda-ji on this very auspicious day.





..जय श्री क्रिष्नl ..

Tuesday, August 28, 2007

..*.. Happy RakshaBandhan ..*..







...આ રાખી~સરગમ મારાં ભાઈઓ ને અર્પણ ..!

પવિત્ર દિન રક્ષાબંધન નો,અતિ ઉમંગ નો આજ..
વિવિધ રંગી સુંદર રાખડી પ્રેમે બાંધુ મારાં વીરા ને આજ !

મારાં હ્રદય ની આશ હું લાવી બની બાવરી બહેન..
મારાં વીરાં હું કંઇ નાં માંગુ, માંગુ હું તારો સાચો સ્નેહ !

પાસ હો કે દુર દેશે,મારા હ્રદય માં પળ પળ વાર..
યાદ નિત્ય નિરંતર નયનો માં મન થી કરું હું અનેક વિચાર !

મુખ નિરખવા મનડું તલસે, કરું શું? સુઝે ના કોઇ ઉપાય..
મુજને તો કોઇ માર્ગ ના સુઝે કેમ કરી મીઠી નજર પામું?
અનંત અંતર આડું આવે,પહોંચાશે..? ત્યાં નવ પહોંચાય !

વિતેલાં મીઠાં દિવસો નાં સ્મરણો કરી યાદ આંખે અશ્રુ ભરું..
કદી ના ભુલજે તારી બહેની, સ્મરજે તું શુભ દિને આજ !
સુખે દુઃખે સદા રક્ષજે મારે તારી એક જ આશ ...

વાંછી દીર્ઘાયુષ્ય આષિશ અંતર નાં અર્પુ મંગલ દિને..
મારાં વીર તું યુગ યુગ જીવે, ન માંગુ અન્ય આજ ઇશ્વર પાસ !!



...હ્રદયનાં ઉંડાણ માં થી કુદરતી પ્રગટ થયેલી કોઇ પણ લાગણી હંમેશા પવિત્ર જ હોય છે..!..પ્રેમ ની કોઇ વ્યાખ્યા નથી. ચાહે લોહી નો સંબંધ હોય કે ધર્મ નાં ભાઈબહેન ..! બન્ને સંબંધ માં રહેલી લાગણી નું સ્તર તો સમાન જ હોય છે..! હ્રદય નો શુદ્ધ ભાવ હોય છે..! નિઃસ્વાર્થ-નિર્લેપ લાગણી ભરી નિખાલસતા હોય છે આ બન્ને પ્રકાર નાં સંબંધો માં..! સુમન માં જેવું સ્થાન સૌરભ નું છે..સરિતા માં જેવું સ્થાન મીઠાં ઝરણાં નું છે..વિદ્યા માં જેવું સ્થાન વિનય નું છે..રાગ માં જેવું સ્થાન મીઠાં શબ્દો નું છે,એવું જ સ્થાન ભાઇ નુ બહેન ના દિલ માં અને બહેન નું ભાઇ નાં દિલ માં હોય છે..! આજ નાં પવિત્ર દિવસે ભાઇ બહેન એક બીજા થી દૂર હોવા છતાં પણ એક બીજા ની યાદ નાં સૂર માં સાન્નિંધ્ય અનુભવે છે..! મોં ભરી ને શબ્દો કે મુઠ્ઠી ભરી રત્નો .. એ હૈયું ભરી મોક્લેલી લાગણી ને ક્યાં પહોંચી શકવાનાં હતાં? બન્ને એકબીજાં ને માટે એ જ શુભેચ્છા કરે છે કે જીવન માં સુખ નું સંગીત રેલાતું રહે..! ખરેખર ભાઇ બહેન નો પ્રેમ અમર છે..!

Wednesday, August 15, 2007

..*.. Jay Hind ..*..

..*.. Happy Independence Day ..*..

Note : Rrefresh the page to view this slide show from beginning with first song.

આજ નાં શુભ દિવસે દરેક હિંદુસ્તાની નાં કંઠે થી આ જ બધા સૂરો રેલાઈ રહ્યાં હશે..!


..*..Vande Mataram ..*..







powered by ODEO


..Jawaharlal Nehru

(1889-1964)

first prime minister of free India, the archangel of our secularists, wrote:



"Vande Mataram is obviously and indisputably the premier national song of India, with a great historical tradition, and intimately connected with our struggle for freedom. That position it is bound to retain and no other song can displace it. It represents the position and poignancy of that struggle."


Mahatma Gandhi

too, saw Vande Mataram as the most powerful anti-imperialistic battle cry and had declared that he associated the purest nationalist spirit with it.


***


Ode to Motherland



Vande Matram - the first expression of Indian Nationhood.


"I bow to you, my mother"



Vande maataram Sujalaam suphalaam

malayaja shiitalaam Sasyashyaamalaam maataram

Shubhrajyotsnaa pulakitayaaminiim

Pullakusumita drumadala shobhiniim

Suhaasiniim sumadhura bhaashhiniim

Sukhadaam varadaam maataram

Koti koti kantha kalakalaninaada karaale

Dwisapta koti bhujaidhrat kharakaravaale

Abalaa keno maa eto bale Bahubaladhaariniim

Namaami taariniimRipudalavaariniim Maataram

Tumi vidyaa tumi dharmaTumi hridi tumi marma

Tvam hi praanaah shariireBaahute tumi maa shaktiHridaye tumi maa bhakti

Tomaara i pratimaa gadiMandire mandire

Tvam hi Durgaa dashapraharanadhaarinii

Kamalaa kamaladala vihaarinii

Vaanii vidyaadaayinii namaami tvaam

Namaami kamalaam amalaam atulaam

Sujalaam suphalaamMaataram

Vande Mataram Shyaamalaam saralaam susmitaam bhuushhitaam

Dharaniim bharaniim Maataram



***


Bankim Chandra Chatterjee

(1838 - 1894)


wrote the lyrics of Vande Mataram, or at least the first two stanzas of the song, much before he penned Anandamath, his novel celebrating the sanyasi uprising against the tyrannical rule of Bengal's Muslim subedars. The original version was written sometime in the early 1870s - probably 1875 - and was later expanded into its full version and incorporated in Anandamath in 1881. Much later, when Vande Mataram became the rallying cry of India's freedom movement, after it was set to music by Gurudev Rabindranath Tagore and adopted as the National Song at the Varanasi session of the Congress on September 7, 1905 (it was accorded this status, bringing it at par with the National Anthem, officially by the Constituent Assembly on January 24, 1950)

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!