
સુરજનાં સોનેરી કિરણોથી ખીલતાં પદ્મ (કમળ) સમા નીરજભાઇ એ એમનાં નામ પ્રમાણે જ સુગંધ પ્રસરાવી છે ગુજરાતી બ્લોગ જગતમાં...!....જેમ કમળફૂલને અનેક પાંખડીઓ છે એવીજ અનેક-વિધ વિશિષ્ટતાઓ છે નીરજભાઇનાં વ્યક્તિત્વમાં. જે અત્યારનાં નવયુવાનોમાં બહુ જ અલ્પ સંખ્યામાં જોવા મળે છે...વિવિધ વિષયોનું ઊંડું ચિંતન, સૌમ્ય અને સરળ સ્વભાવ, લંડન રહેવા છતાં ભારતીય સંસ્કારો ને જાળવી રાખવા અને ખાસ તો દરેક માટે મદદરૂપ થવાની એમની નિ:સ્વાર્થ મૈત્રીભાવના એમનાં વ્યક્તિત્વમાં ઝળકી રહી છે..! એમની આ વિશિષ્ટતાઓ ને સો સો સલામ..!..
ખરેખર નીરજભાઇ આપણા ગુજરાતી બ્લોગ જગતનું ગૌરવ છે...!
આજના શુભ દિવસે નીરજભાઇ ને હાર્દિક શુભેચ્છાઓ સાથે એક ખાસ શુભેચ્છા કે એમના જેવી જ સંગીતપ્રેમી જીવન-સંગીની મળે અને બન્નેનાં સ્નેહ અને સાથનો રણકાર જીવન ભર રણકતો રહે...!
આજનું આ ગીત રણકાર ને અર્પણ...!
આ ગીત સાંભળીને એ નિર્દોષ મસ્તી મજાક ભર્યાં દિવસો યાદ આવી જાય છે...! સા રે ગ મ પ મ ગ રે સા (2)
સા રે ગ મ પ મ ગ રે
સા ગ સા ગ (2)
સારેગમ પમગરે સાગ સાગ
રેગમપ મગરેસા રેપા રેપા (2)
પધનીસા નીધપમ મધ.. ગધપ... નીસા..
આવાઝ સૂરીલીકા જાદુ હી નિરાલા હૈ...આઅ..હા...ઓ..હો..
સંગીતકા જો પ્રેમી વો કિસમત વાલા હૈ...આ...હા...ઓ...હો...
તેરે મેરે મેરે તેરે સપને સપને, સચ હુવે દેખો સારે અપને સપને
ફીર મેરા મન યે બોલા બોલા બોલા ..
ક્યા..?
સા રે ગ મ પ મ ગ રે, સા ગ સા ગ
રેગમપ મગરેસા રેપા રેપા
પધનીસા નીધપમ મધ.. ગધપ... નીસા..
હે.., ચારુચંદ્રકી ચંચલ ચિતવન બિન બદરા બરસે સાવન,
મેઘ મલ્હાર મયુર મન ભાવન પવન પિયા પ્રેમી પાવન
હો..ચલો ચાંદ સિતારોકો યે ગીત સુનાતે હૈ... આ... હા... ઓ..હો..ઓ..
હમ ધૂમ મચાકર આજ સોયા જંહા જગાતે હૈ ..આ...હા...ઓ...હો...ઓ..
હમ તુમ, તુમ હમ, ગુમ સુમ, ગુમ સુમ
ઝીલ મીલ, ઝીલ મીલ, હીલ મીલ, હીલ મીલ
તું મોતી મૈં માલા માલા માલા..
અરમાન ભરે દિલ કી ધડ્કન ભી બધાઇ દે..
અબ ધૂન મેરે જીવનકી કુછ સૂર મે સુનાઇ દે..આ ..હા....આ..ઓ..હો..
રીમઝીમ, રીમઝીમ, છમ છમ, ગુન ગુન
તીલ તીલ, પલ પલ, રુન ઝુન, રુન ઝુન
મન મંદિર મે પૂજા પૂજા ..આ.. હા...
સારેગમ પમગરે સાગ સાગ
રેગમપ મગરેસા રેપા રેપા (2)
પધનીસા નીધપમ મધ.. ગધપ... નીસા..
* સુનો સજના પપીહે ને *
આ ગીતમાં શબ્દો દ્વારા વસંતઋતુ અને વર્ષાઋતુ સમયે થતી અનુભૂતિ દર્શાવી છે....!
રાગ ' ખમ્મજ ' પર અધારીત આ ગીત 1960માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ' પરખ ' નું છે, જેને સુમધુર સ્વર મળ્યો છે લતાજીનો અને સંગીતબદ્ધ કર્યું છે શ્રી સલીલચૌધરીએ...રાગ ' પહાડી' પર અધારીત અને 1966 માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ' આખરીખત ' નું આ ગીત લતાજીનાં સૂરીલા કંઠે પ્રસ્તુત થયેલું છે તથા સંગીત છે શ્રી ખૈયામસાહેબનું...!!